Mar 01 2008

જિન્દગીનો અર્થ (મુક્તક)

Published by ઊર્મિ at 1:17 pm under મુક્તક

 આગળ મૂકેલી એક ગઝલનાં સર્જન દરમ્યાન લગભગ એ જ રદીફ-કાફિયામાં લખાયેલું મુક્તક… 

rose.jpg 
(જિન્દગીનો અર્થ… 2/16/’08)

એષણાઓ જો સતત ઘોળી તમે,
જાણજો સુખની કરી હોળી તમે;
જિન્દગીનો અર્થ શું રહેશે પછી?
માણસાઈને જો ફંગોળી તમે !

-’ઊર્મિ’

છંદવિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગા

7 Responses to “જિન્દગીનો અર્થ (મુક્તક)”

  1. pragnajuon 01 Mar 2008 at 7:29 pm

    સુંદર મુક્તક
    માણસાઈને જો ફંગોળી તમે !
    વાહ્

  2. ધવલon 02 Mar 2008 at 1:18 am

    સરસ વાત !

  3. bimalon 13 Mar 2008 at 1:13 am

    સુંદર મનહર મુક્તક

  4. tinuon 14 Mar 2008 at 3:25 am

    એષણાઓ એટલે ? ઇચ્છાઓ ?

  5. Dhwani joshion 14 Mar 2008 at 4:13 pm

    સુંદર મુકતક..

  6. nilamdoshion 23 Mar 2008 at 1:05 am

    સુંદર મુકતક..

    દેવ થવું અઘરું છે. દાનવ થવું સહેલું છે. પણ માનવ થવું આજે સૌથી વધુ અઘરું ..બની ગયું છે.
    હું માનવી માનવ થાઉં તો યે ઘણું…

  7. Dhruvon 05 Aug 2008 at 12:52 pm

    very nice……….it is very meaningful ……….

Trackback URI | Comments RSS

Leave a Reply